-->

Join Group

Ad Unit (Iklan) BIG

Lizard Remedies : શું તમે ગરોળી જોતા જ ગભરાઈ જતા હોય છે ? 5 ઘાસુ ઉપાય થી ઘરમાંથી ગરોળી ભગાડવાના

Lizard Remedies : શું તમે ગરોળી જોતા જ ગભરાઈ જતા હોય છે ? 5 ઘાસુ ઉપાય થી ઘરમાંથી ગરોળી ભગાડવાનાગરોળી આપના સૌ કોઈના ઘરમાં રહે છે. ઘણા બધા લોકો તો ગરોળી જોઈને ખૂબ જ પ્રમાણમાં ગભરાઈ જાય છે. તે દેખાવામાં જૂના જમાનાના ડાયનોસોર જેવા દેખાય છે. પણ તેમનો આકાર ડાયનોસોર થી ઘણો નાનો હોય છે. ગરોળી માં ઝહેર નું પ્રમાણ વધારે હોય છે. સ્ત્રીઓ અને નાના છોકરાઓ ગરોળી થી વધારે પ્રમાણમાં ગભરાતા હોય છે. આજે આપણે ગરોળી ભગાડવાના પાંચ ઉપાયો જોઈશું જે નીચે પ્રમાણે છે.

1) ઈંડાના છીલકાનો વાપર કરો : 

ઈંડાના છીલકાની ગંધ ગરોળીને ગમતી નથી. જ્યાં ગરોડની અવરજવર હોય ત્યાં ખુના માં ઈંડાના છિલકા મુકો. દર અઠવાડિયે આ ચિલ્કા બદલતા રહો.

2) પેપર સ્પ્રે નો ઉપયોગ : 

જો તમે કાળા મરીનો સ્પ્રે ઘરના ખૂણે ખૂણે છાટશો તો તમારા ઘરની આસપાસ ગરોળી દેખાશે નહીં કારણકે તેનાથી ગરોળી ના ત્વચામાં બળતરા થાય છે. જો તમે ઈચ્છો તો કાળીમરી પાવડર અને પાણીને મિક્સ કરીને બનાવી શકો.

3) સીક કેબિનેટ ની સફાઈ કરો : 

રોળી પોતાનું છુપાવનું સ્થળ ઘણીવાર સિકની નીચે કેબિનેટમાં બનાવે છે, કારણ કે અહીં ગંદગી એકત્ર થાય છે. તેથી તે મહત્વપૂર્ણ છે કે તમે દર સપ્તાહના અંતે આ સ્થાનને સફા કરો નહીં તો તમે ગરોળીને આવતા અટકાવી શકશો નહીં

4) નેપ્થાલિન બોલનો વાપર કરો :

ગરોળી નો દુશ્મન નેપ્થાલિન બોલ્સને માનવામાં આવે છે, કારણ ગરોળી આ બોલની નજીક આવતા માગતા નથી, સાથે જ તે ઘણા જંતુઓ અને ગરોળી ને આવતા અટકાવે છે. જોકે આ ગોળીઓને બાળકો અને પશુ પ્રાણીઓથી દૂર રાખવો એવું ન થાય તો અકસ્માત રીતે તેને ગળી જાય અને ભયાનક પરિણામ આવી શકે.

5) ડુંગળી અને લસણને ખૂણામાં રાખવાના ઉપાયો : 

ગરોળીને ડુંગડી અને લસણની ગંધ બળતરા કરે છે, તેથી જો તમે તેને રસોડા અને બાથરૂમ ના ખુણાઓ અને બારીઓ પર રાખો તો ગરોળી ત્યારે આવશે નહીં સમયાંતરે જૂની ડુંગળી લસણ જગ્યા અને નવી રિપ્લેસ કરો
Lizard Remedies : શું તમે ગરોળી જોતા જ ગભરાઈ જતા હોય છે ? 5 ઘાસુ ઉપાય થી ઘરમાંથી ગરોળી ભગાડવાના
Lizard Remedies

FAQ

1.ઈંડાના છીલકાનો ઉપયોગથી કેમ ગરોળી ભાગી જાય છે ?

ઈંડાના છીલકાની ગંધ ગરોળીને ગમતી નથી.

2.મરીનો સ્પ્રે નો ઉપયોગ કરવાથી ગરોળી કેમ ભાગી જાય છે ?

ગરોળી ના ત્વચામાં બળતરા થાય છે.

3.ડુંગળી અને લસણ ના ઉપયોગથી ગરોળી કેમ ભાગી જાય છે ?

ગરોળીને ડુંગડી અને લસણની ગંધ બળતરા કરે છે

Related Posts

Subscribe Our Newsletter